૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિઆઠમ સવારે ૧૧:૪૯ સુધી
નક્ષત્રઆર્દ્ર બપોરે ૪:૧૯ સુધી, પછી પુનર્વસુ
ચંદ્ર રાશિમિથુન
ઋતુવસંત

તહેવારો અને રજાઓ

શ્રી રામ નવમી

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

ચોઘડિયાં

ગુરુવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. શુભ
  2. રોગ
  3. ઉદ્વેગ
  4. ચલ
  5. લાભ
  6. અમૃત
  7. કાળ
  8. શુભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. અમૃત
  2. ચલ
  3. રોગ
  4. કાળ
  5. લાભ
  6. ઉદ્વેગ
  7. શુભ
  8. અમૃત

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો