૨૫ માર્ચ ૨૦૨૬, બુધવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિસાતમ બપોરે ૧:૫૦ સુધી
નક્ષત્રમૃગશીર્ષ સાંજે ૫:૩૩ સુધી, પછી આર્દ્ર
ચંદ્ર રાશિમિથુન
ઋતુવસંત

તહેવારો અને રજાઓ

આયંબિલ ઓળી પ્રારંભ (જૈન)

શ્વેતાંબર જૈનો દરેક વર્ષ દરમિયાન બે વાર આંબેલ વ્રત અથવા આયંબિલ ઓળીનું વ્રત કરે છે. આ વ્રત તમામ તીર્થંકરોના સમયમાં ચૈત્ર અને આસો મહિનામાં કરવામાં આવતું. આ કારણે તેને શાશ્વત વ્રત તરીકે પણ ઓળખવામા આવે છે. પહેલું વ્રત ચૈત્ર મહિનામાં સુદ સાતમથી ચૈત્રી પૂનમ સુધીના નવ દિવસનું હોય છે. જ્યારે બીજું વ્રત આસો મહિના દરમિયાન સુદ આઠમથી શરદ પૂનમ સુધીના નવ દિવસનું હોય છે.

ચોઘડિયાં

બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. લાભ
  2. અમૃત
  3. કાળ
  4. શુભ
  5. રોગ
  6. ઉદ્વેગ
  7. ચલ
  8. લાભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ઉદ્વેગ
  2. શુભ
  3. અમૃત
  4. ચલ
  5. રોગ
  6. કાળ
  7. લાભ
  8. ઉદ્વેગ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો