૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર
| વિક્રમ સંવત | ૨૦૮૩ |
|---|---|
| તિથિ | સાતમ સવારે ૪:૨૦ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | શ્રવણ વહેલી સવારે ૨:૧૬ સુધી, પછી ધનિષ્ઠા |
| ચંદ્ર રાશિ | મકર |
| ઋતુ | હેમંત |
તહેવારો અને રજાઓ
જલારામ જયંતી
સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતી કારતક સુદ ૭ ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે.
ચોઘડિયાં
સોમવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ અમૃત
- ૨ કાળ
- ૩ શુભ
- ૪ રોગ
- ૫ ઉદ્વેગ
- ૬ ચલ
- ૭ લાભ
- ૮ અમૃત
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ ચલ
- ૨ રોગ
- ૩ કાળ
- ૪ લાભ
- ૫ ઉદ્વેગ
- ૬ શુભ
- ૭ અમૃત
- ૮ ચલ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો