૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર
| વિક્રમ સંવત | ૨૦૮૨ |
|---|---|
| તિથિ | ચોથ સવારે ૭:૪૪ સુધી |
| નક્ષત્ર | સ્વાતિ બપોરે ૩:૨૦ સુધી, પછી વિશાખા |
| ચંદ્ર રાશિ | તુલા |
| ઋતુ | શરદ |
તહેવારો અને રજાઓ
સંવત્સરી
સંવત્સરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે, તે પર્યુષણ પર્વનો ૮ મો અથવા દસ લક્ષણા પર્વનો ૧૦ મો દિવસ હોય છે. જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. ઘણાં જૈનો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વીતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડં બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધી તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડં કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.
સામા પાંચમ / ઋષિ પાંચમ
વિશ્વ ઇજનેર દિવસ
ભારતમાં, ઇજનેર દિવસ દર વર્ષે 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની પસંદગી ભારતીય ઇજનેરિંગ સંસ્થા (IEI) દ્વારા 1962માં કરવામાં આવી હતી. આ દિવસે, ઇજનેરો અને ઇજનેરિંગ સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે જે ઇજનેરોના કાર્યને ઉજવે છે.
ચોઘડિયાં
મંગળવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ રોગ
- ૨ ઉદ્વેગ
- ૩ ચલ
- ૪ લાભ
- ૫ અમૃત
- ૬ કાળ
- ૭ શુભ
- ૮ રોગ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ કાળ
- ૨ લાભ
- ૩ ઉદ્વેગ
- ૪ શુભ
- ૫ અમૃત
- ૬ ચલ
- ૭ રોગ
- ૮ કાળ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો