૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર
| વિક્રમ સંવત | ૨૦૮૨ |
|---|---|
| તિથિ | બારસ બપોરે ૨:૪૩ સુધી |
| નક્ષત્ર | પુષ્ય બપોરે ૪:૩૯ સુધી, પછી આશ્લેષા |
| ચંદ્ર રાશિ | કર્ક |
| ઋતુ | વર્ષા |
તહેવારો અને રજાઓ
ભૌમ પ્રદોષ
06:50 PM to 09:09 PM
વિશ્વ સાક્ષરતા દિન
વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.
ચોઘડિયાં
મંગળવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ રોગ
- ૨ ઉદ્વેગ
- ૩ ચલ
- ૪ લાભ
- ૫ અમૃત
- ૬ કાળ
- ૭ શુભ
- ૮ રોગ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ કાળ
- ૨ લાભ
- ૩ ઉદ્વેગ
- ૪ શુભ
- ૫ અમૃત
- ૬ ચલ
- ૭ રોગ
- ૮ કાળ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો