૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિતેરસ સવારે ૬:૫૬ સુધી
નક્ષત્રપૂર્વ ફાલ્ગુની બપોરે ૩:૨૦ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની
ચંદ્ર રાશિસિંહ
ઋતુવસંત

તહેવારો અને રજાઓ

મહાવીર જયંતી

મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવાય છે. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે.

આવતી કાલે એપ્રિલ ફુલ ડે

ચોઘડિયાં

મંગળવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. રોગ
  2. ઉદ્વેગ
  3. ચલ
  4. લાભ
  5. અમૃત
  6. કાળ
  7. શુભ
  8. રોગ

રાત્રિનાં ચોઘડિયાં

  1. કાળ
  2. લાભ
  3. ઉદ્વેગ
  4. શુભ
  5. અમૃત
  6. ચલ
  7. રોગ
  8. કાળ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો