૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિત્રીજ રાત્રે ૧૧:૫૬ સુધી
નક્ષત્રઅશ્વિની રાત્રે ૧૨:૩૭ સુધી, પછી ભરણી
ચંદ્ર રાશિમેષ
ઋતુવસંત
પંચકઆજે પંચકની સમાપ્તિ વહેલી સવારે ૦૨:૨૭ સુધી

તહેવારો અને રજાઓ

રમજાન ઇદ

મત્સ્ય જયંતી

વિશ્વ વન દિવસ

દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે. ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" દ્વારા પણ સહકાર મળ્યો.

ચોઘડિયાં

શનિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. કાળ
  2. શુભ
  3. રોગ
  4. ઉદ્વેગ
  5. ચલ
  6. લાભ
  7. અમૃત
  8. કાળ

રાત્રિનાં ચોઘડિયાં

  1. લાભ
  2. ઉદ્વેગ
  3. શુભ
  4. અમૃત
  5. ચલ
  6. રોગ
  7. કાળ
  8. લાભ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો