૧૧ જુલાઈ ૨૦૨૫, શુક્રવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | એકમ વહેલી સવારે ૨:૦૮ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | ઉત્તરાષાઢા સવારે ૬:૩૬ સુધી, પછી શ્રવણ |
| ચંદ્ર રાશિ | ધન |
| ઋતુ | વર્ષા |
તહેવારો અને રજાઓ
વિશ્વ જનસંખ્યા દિન
વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.
ચોઘડિયાં
શુક્રવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ ચલ
- ૨ લાભ
- ૩ અમૃત
- ૪ કાળ
- ૫ શુભ
- ૬ રોગ
- ૭ ઉદ્વેગ
- ૮ ચલ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ રોગ
- ૨ કાળ
- ૩ લાભ
- ૪ ઉદ્વેગ
- ૫ શુભ
- ૬ અમૃત
- ૭ ચલ
- ૮ રોગ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો