૧૪ એપ્રિલ ૨૦૨૫, સોમવાર

વિક્રમ સંવત૨૦૮૧
તિથિએકમ સવારે ૮:૨૫ સુધી
નક્ષત્રસ્વાતિ રાત્રે ૧૨:૧૩ સુધી, પછી વિશાખા
ચંદ્ર રાશિતુલા
ઋતુવસંત

તહેવારો અને રજાઓ

ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી

ભારત રત્‍નના ઉપનામથી જાણીતા થયેલા અને ભારતીય બંધારણનાં ઘડવૈયા એવા શ્રી ડો. આંબેડકરનું પુરુ નામ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતું. તેઓએ વિપરીત પરિસ્‍થિતીઓમાં પણ દેશ-વિદેશમાં અભ્‍યાસ કરીને પી.એચ.ડી. સહિતની અનેક ઉચ્‍ચ ડીગ્રીઓ મેળવી હતી. પોતાની તિક્ષ્ણ બુધ્‍ધીથી ભારતનું આગવું સંવિધાન બંધારણ રચ્‍યું. સામાજીક અસુરક્ષા નવા સ્‍વરૂપે આવીને ઉભી રહી જતી હોય છે. ૧૪ એપ્રિલના દિવસે આ મહાનચક્રના જન્‍મદિને આપણે સૌ તેમના કાર્યોને યાદ કરીને વંદન કરીએ.

ચોઘડિયાં

સોમવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. અમૃત
  2. કાળ
  3. શુભ
  4. રોગ
  5. ઉદ્વેગ
  6. ચલ
  7. લાભ
  8. અમૃત

રાત્રિનાં ચોઘડિયાં

  1. ચલ
  2. રોગ
  3. કાળ
  4. લાભ
  5. ઉદ્વેગ
  6. શુભ
  7. અમૃત
  8. ચલ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો